Std 7 · લેખન · વિધાન 10 / 10

આરોહ અવરોહ યુક્ત અને વિરામચિહ્નોને ધ્યાન કરી લેખન કરે છે.

પગલું 10 / 10 — લેખન અભ્યાસક્રમમાં
પેજ ખૂલતાં જ ડિફૉલ્ટ વર્કશીટ આપોઆપ તૈયાર થાય છે — તમારે ફક્ત ઉપરની વિગતો બદલવી હોય તો જ આ બટન દબાવો.
વર્કશીટ તૈયાર થઈ રહી છે... કૃપા કરીને રાહ જુઓ.
📄 તમારી વર્કશીટ તૈયાર છે
1 / 1 ⬇️ Download PDF
📌 પૂર્વ જરૂરી કૌશલ્ય (Before this, students should already know)
  • મૂળાક્ષરો ઓળખે અને સાદા શબ્દોનું લેખન કરે છે.
  • કાનાવાળા શબ્દોનું લેખન કરે છે.
  • (એ) એકમાત્રા વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઇ,ઈ) હસ્વ,દીર્ઘ ઇ વાળા અને અનુંસ્વાર વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઉ,ઊ) હસ્વ,દીર્ઘ ઉ વાળા શબ્દોનું લેખન કરે છે.
  • (ઐ,ઔ) વાળા શબ્દોનું લેખન કરી શકે છે.
  • જોડાક્ષર વાળા શબ્દોનું લેખન કરે છે.
  • સાદા અને સરળ વાક્યોનું લેખન કરે છે.
  • ત્રણ ચાર વાક્યો વાળા ફકરાનું લેખન કરે છે.
Quick review mix:
જળકુકડી પાર્વતી કમ્પ્યુટર આજના યુગની જરૂરિયાત છે. તે ગણતરી અને માહિતી સાચવવાનું કામ ઝડપથી કરે છે. કમ્પ્યુટરમાં મોનિટર, કીબોર્ડ, માઉસ અને સી.પી.યુ. હોય છે. ઇન્ટરનેટ દ્વારા આપણે દુનિયાભરની માહિતી મેળવી શકીએ છીએ. શાળા અને ઓફિસમાં કમ્પ્યુટરનો ઉપયોગ વધ્યો છે. તે આપણું કામ સરળ અને ઝડપી બનાવે છે. કમ્પ્યુટરનું જ્ઞાન હોવું અત્યારે ખૂબ જરૂરી છે. ઘોડાગાડી વ્યાપાર શીતલ નાળિયેર સહાનુભૂતિ ગૌમાતા કચ્છનું સફેદ રણ કુદરતની અજાયબી છે. તે મીઠાનું રણ છે જે શિયાળામાં સફેદ ચાદર જેવું લાગે છે. પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશમાં રણ ચમકી ઉઠે છે. અહીં દર વર્ષે 'રણોત્સવ' નું આયોજન થાય છે. પ્રવાસીઓ અહીં તંબુમાં રહેવાનો અને ઊંટ સવારીનો આનંદ લે છે. કચ્છની ભરતગૂંથણ કળા અને હસ્તકળા ખૂબ પ્રખ્યાત છે. 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' એ વાત સાવ સાચી છે.
🔤 આ પાઠમાં શું શીખશે (What you'll practice)
જન્માષ્ટમી ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ છે. શ્રાવણ વદ આઠમના દિવસે મથુરામાં શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. મંદિરોને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવે છે. ભક્તો ઉપવાસ કરે છે અને રાત્રે બાર વાગ્યે આરતી કરે છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દહીંહાંડી ફોડવાનો કાર્યક્રમ ખૂબ જ લોકપ્રિય છે. 'હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી' ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠે છે. કૃષ્ણ ભક્તિનો આ અનોખો તહેવાર છે. સ્વામી વિવેકાનંદ એક મહાન સંત અને વિચારક હતા. તેમનો જન્મ કોલકાતામાં થયો હતો અને બાળપણનું નામ નરેન્દ્ર હતું. તેમણે રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ માન્યા હતા. શિકાગોની ધર્મસભામાં તેમણે આપેલું ભાષણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમણે યુવાનોને કહ્યું હતું, 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો'. તેમણે સમાજસેવા માટે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. તેમનો જન્મદિન 'રાષ્ટ્રીય યુવા દિવસ' તરીકે ઉજવાય છે. સૂર્યમંડળમાં સૂર્ય અને તેની આસપાસ ફરતા આઠ ગ્રહોનો સમાવેશ થાય છે. બુધ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં જીવન શક્ય છે. ગુરુ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. શનિ ગ્રહ તેની આસપાસ આવેલા સુંદર વલયો માટે જાણીતો છે. મંગળ ગ્રહને 'લાલ ગ્રહ' પણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો સતત અવકાશમાં નવા ગ્રહોની શોધ કરી રહ્યા છે.
Std 7 — અન્ય વિષયો
📋 સંપૂર્ણ કસોટી પેપર જોઈએ છે?
વાંચન, ગણન અને લેખન — ત્રણેય વિષયોનું 30 ગુણનું એક જ પેપર બનાવો.
Std 7 પેપર બનાવો →